-
अखण्ड हिन्दुस्थान-Akhand Hindustan
₹ 60.00हिन्दुस्थान अखण्ड ही होता है! जो अखण्ड है वो ही हमारा हिन्दुस्थान है। आज़ाद भारतमें अखण्ड हिन्दुस्थानकी प्राप्ति ही हमारा परम लक्ष्य और हिन्दुस्थानके लिए जीवनकी आहुति देनेवाली महान हुतात्माओंके प्रति हमारी सच्ची श्रद्धांजलि है, कृतज्ञता है। हिन्दुस्थान अखण्ड बने यह इस मिट्टीके कणकणसे निर्मित हर एकका परम कर्तव्य है। अखण्ड हिदुस्तान ही हमारा मुलभूत और पूर्ण स्वरूप है। अखण्ड हिन्दुस्थान ही शिव है, शक्ति है, नारायण है, सूर्य है, गणेश है, हमारी आत्मा है, सनातन है, वैभव है, शोभा है, हमारा पूर्ण स्वरूप और हमारा सर्वस्व है।
इस ‘अखण्ड हिन्दुस्थान’ पुस्तक द्वारा आर्यावर्त, भारत, हिन्दुस्थानका भौगोलिक और भावनिक ऐसा पूर्ण स्वरूप यहाँ दिया गया है। देवताओं द्वारा निर्मित यह भूमि और उसके नगर, ऋषिओंके तपसे बढ़ा हुआ सत्व, भगवद् स्वरूप यह अखण्ड मातृभूमि ही हमारी शिव शक्ति स्वरूपा है। हम उसीके भक्त है। जिसको हमने माँ कहके पुकारा है, वह खण्ड खण्ड बंटा हो यह हमारे लिए असहनीय है। हमारी मातृभूमिका अखण्डत्व और हमारी अखण्ड एकता ही हमारी शोभा है।
अखण्ड हिन्दुस्थानका स्पष्ट चित्रण और स्वरूप इस पुस्तकमें दिया गया है। अखण्ड हिन्दुस्थान पुस्तकका अध्ययन करनेवाले हर व्यक्तिके मनमें एकबार तो अखण्ड हिदुस्तानकी प्राप्तिका ध्येय अवश्य जागृत होगा।
पंडित श्रीपाद श्रीदामोदर सातवलेकर निर्मित स्वाध्याय मंडल, किल्ला पारडी द्वारा यह पुस्तकको पुनः प्रकाशित करते हुए हमें बहुत ही आनंद और गर्वकी अनुभूति हो रही है। हम सबको अखण्ड हिन्दुस्थानकी प्राप्तिके ध्येयकी की लगन लगे एसी भावनासे लिखा और प्रकाशित किया गया यह पुस्तक हरएक व्यक्ति तक पहोंचे ऐसी प्रार्थना।निवेदन
स्वाध्याय मण्डल, किल्ला पारडी -
आर्योंका भगवा ध्वज-Aryo ka Bhagva Dhvaj
₹ 50.00ध्वज यह किसी भी राष्ट्र, संस्था, समूह, विचार, योद्धाकी कीर्तिका और स्वभिमानका स्वरुप है। राष्ट्रकी कीर्ति, यश, धन, प्रतिष्ठा, सत्ता, सौंदर्य, बलकी विजय पताका हमेशा फहराती रहे यह प्रत्येक राष्ट्रकी, राष्ट्रके लोगोंकी हृदयंगम भावना और दृढ इच्छा होती है।
आर्य अर्थात् श्रेष्ठ और उनका सबकुछ श्रेष्ठ। आर्यावर्तकी इस भूमिमें अनेक राजा, चक्रवर्ती सम्राट आदि आए और उत्तम शासनसे प्रजाको सुखी करकें देवलोक प्राप्त किया। अनेक पाशवी और परदेशी सत्ताए इस देसमें शासन हेतु आई, तब इस देशकी अस्मिताका ध्वज हमेशा भगवा ही रहा है। हर तरहसे सामर्थ्यवान एसा यह आर्यावर्त बड़ी द्रढताके साथ मानता है की हमारे मूलमें वेदोंके विचार, ऋषि, वीर वीरांगनाए, संत और सतीयां है। यहाँ पद पद पर क्रान्ति और मानवताकी प्राप्तिके लिए बलिदान है इन सबके प्रतिक स्वरूप हमने भगवे ध्वजको आजकलसे ही नहीं अपितु आदिकालसे ही स्वीकारा है। वही हमारी शान है, मान है, स्वाभिमान है। इस ध्वजके तले ही अनेक लोगोंके बलिदान और हमारी भव्य विरासतकी रचना हुई है, जो हमारे जीवनमें और विकसित होनेमें मार्गदर्शक है। यह भगवा ध्वज ही हमारा प्राण है, हमारी चेतना है, हमारी कीर्ति है।
एसी अस्मिता जगानेवाली यह पुस्तक है की जिसका अध्ययन करनेसे आर्य व्यक्तिओमें भगवे ध्वज और उसके प्रति सभानता एवं गौरव बढेगा। इस भावसे स्वाध्याय मंडल किल्ला पारडी द्वारा इस पुस्तकका प्रकाशन हुआ है जिसका हमें गौरव है।
लेकिन भगवा ध्वज ही क्यों? क्या भगवा ध्वज पहलेसे है या कालक्रमसे धर्मआग्रहीयोंके आग्रहसे ध्वज भगवा हुआ है? क्या आज भी हमारा ध्वज भगवा है या सिर्फ हम हिन्दुओंका ध्वज भगवा है? क्या देवताओंका ध्वज भी भगवा है? भगवे ध्वजका वर्णन वेदोंमें है? भगवे ध्वजके लिए हमारी द्रढ़ता और समज बढ़ानेवाला, गौरव बढाये एसे हरएक प्रश्नोंके उतर पाठक इस ‘आर्योंका भगवा ध्वज’ पुस्तक द्वारा प्राप्त कर सकेंगे एसी हमारी दृढ धारणा है।निवेदन
स्वाध्याय मण्डल, किल्ला पारडी -
हिंदु संघटन-Hindu Sanghatan
₹ 60.00परिचय‘हिन्दु संघटन’ यह पुस्तक हिन्दुओकी संघटन शक्तिमें नया प्राण फूंककर चेतना जगानेवाला पुस्तक है। ‘संघे शक्ति कलोयुगे’ के पदको चरितार्थ करनेवाला है। धन, साधन, संपत्ति, व्यक्ति, ज्ञान, विज्ञान, तत्वज्ञान, तकनिकी, विरासत, नीतियां, बल, बुद्धि, कुदरती संपदाए, व्यवस्थाए इत्यादिमेंसे हमारे पास पिछले हजारो वर्षोंसे किसीकी भी कमी न होनेपर भी हम कितनोंकी गुलामियां, असहनीय यातनायें भोगकर आज भी पूर्ण हिन्दवी स्वराज्य प्राप्त नहीं कर पाए! इसका कारण है हमारी एकताका अभाव! पिछले हज़ारो वर्षोंसे हमने सबकुछ प्राप्त किया, हमे सबकुछ पढाया गया पर हमें एक्यके पाठ नहीं पढ़ाये गये, जो भी दुर्दशा आजतक हमारी हुई है और हो रही है उन सबका एकमात्र कारण है हममें एकता का अभाव।हमारी एकताके अभावसे ही यज्ञ – संगतिकरण, मैत्रिकरण, देवपूजा, और दानके आदर्श पर खड़ी हमारी हिन्दु सनातन संस्कृति तथा मेधाजनन, संगठन और विजयकी नीति पर आधारित हमारा वैदिक स्वराज्य हमसे दूर हुआ है। ऐसे समयमें यह पुस्तक हमारी संघटनाका अभाव, उसके कारण, उसके त्वरित तथा दूरगामी परिणाम, संघटन शक्ति, संघटन शक्तिको कैसे मजबूत करे, संघटनके लिए हमारे कर्तव्य इन सभी बातोंको एसी उत्तम शैलीसे बताता है की वाचक मित्र बड़ी सरलतासे समज सके। यह पुस्तक हिन्दकी प्रजा पढ़ेंगी, जीवन व्यवहारमें लायेंगी तो हिन्दुस्थानकी संघटना होनेसे कोई रोक नहीं पायेगा।पंडित श्रीपाद दामोदर सातवळेकर द्वारा रचित स्वाध्याय मंडल किल्ला पारडीकी ओरसे इस पुस्तकको पुनः प्रकाशित करते हुए हमें अत्यंत खुशी और गर्वकी अनुभूति हो रही है। सभी हिन्दु, सनातनी और भारतीय भाई-बहनों तक एकताके इस तत्वको साहित्यके रूपमें पहुंचानेका भगीरथ कार्य प्रारम्भ किया है, उसी प्रकार यदि आप सभी लोग ‘अखण्ड हिन्दु संघटना’ के इस महान यज्ञमें भाग लेंगे तो यह भगवान वेदनारायण, असंख्य वीर योद्धाओं, संतों, मुनियों, महापुरुषों और सतियोंके प्रति कृतज्ञताकी अभिव्यक्ति मानी जाएगी।निवेदनस्वाध्याय मण्डल, किल्ला पारडी -
અખંડ હિંદુસ્તાન-Akhand Hindustan
₹ 75.00પરિચયહિંદુસ્થાન અખંડ જ હોય! અખંડ હોય એ જ આપણું હિંદુસ્થાન છે. આઝાદ ભારતમાં અખંડ હિંદુસ્થાનની પ્રાપ્તિ જ આપણું પરમ લક્ષ્ય છે અને હિંદુસ્થાન માટે જીવનની આહુતિ આપનારી મહાન હુતાત્માઓને સાચા અર્થની શ્રદ્ધાંજલિ છે, કૃતજ્ઞતા છે.આ માટીના કણકણથી નિર્મિત સહુનું કર્તવ્ય છે કે હિંદુસ્થાન અખંડ બને. અખંડ હિંદુસ્થાન જ આપણું મૂળભૂત અને પૂર્ણ સ્વરૂપ છે. અખંડ હિંદુસ્થાન જ શિવ છે, શક્તિ છે, નારાયણ છે, સૂર્ય છે, ગણેશ છે, આપણો આત્મા છે, સનાતન છે, વૈભવ છે, શોભા છે, આપણું પૂર્ણ સ્વરૂપ અને આપણું સર્વસ્વ છે.અખંડ હિંદુસ્થાન પુસ્તક દ્વારા આર્યાવર્ત, ભારત, હિંદુસ્થાનની ભૌગોલિક અને ભાવનિક એમ પૂર્ણ સ્વરૂપની સ્પષ્ટ સમજણ આપી છે. દેવતાઓ વડે નિર્માણ થયેલી આ ભૂમિ અને તેના નગરો, ઋષિઓના તપથી વધેલું સત્વ, ભગવદ સ્વરૂપ આ માતૃભૂમિ અખંડ હો. એ જ આપણી શિવ શક્તિ સ્વરૂપા છે. અમે તેના જ ભક્ત છીએ, તેને જ અમે માં કહીને હાંક મારી છે અને તે જ ખંડિત હો એ અમારા માટે અસહનીય છે. તેમજ તેનું અખંડત્વ અને આપણી એકતાનું અખંડ હોવામાં જ આપણી શોભા છે.અખંડ હિંદુસ્થાનનું સ્પષ્ટ ચિત્રણ અને સમજણ આપનારા આ પુસ્તકનું અધ્યયન કરનારા દરેક વ્યક્તિના મનમાં એકવાર તો અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના ધ્યેયનું જાગરણ અવશ્ય થશે જ. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. આપણને સહુને અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના લક્ષ્યનું વળગણ થાય તેવી ભાવનાથી લખાયેલું અને પ્રકાશિત થયેલું આ પુસ્તક દરેક વ્યક્તિ સુધી પહોચે તેવી પ્રાર્થના.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
આર્યોનો ભગવો ધ્વજ-Aaryono Bhagvo Dhvaj
₹ 60.00પરિચયધ્વજ એ કોઈપણ રાષ્ટ્ર, સંસ્થા, સમૂહ, વિચાર, યૌદ્ધાની કીર્તિ અને સ્વાભિમાનનું સ્વરૂપ હોય છે. રાષ્ટ્રની કીર્તિ, યશ, ધન, પ્રતિષ્ઠા, સત્તા, સૌંદર્ય, બળની વિજય પતાકા હંમેશા લહેરાતી રહે એ પ્રત્યેક રાષ્ટ્રની અને તે રાષ્ટ્રના લોકોની સહ્રદય લાગણી અને દ્રઢ ભાવના હોય છે.આર્ય એટલે શ્રેષ્ઠ અને આર્ય એટલે તેમનું બધું જ શ્રેષ્ઠ. આર્યાવર્તની આ ભૂમિમાં અનેક રાજાઓ, ચક્રવર્તી સમ્રાટો આવ્યા અને ઉત્તમ શાસનથી પ્રજાને સુખી કરીને દેવલોક પ્રાપ્ત કર્યો. અનેક પાશવી અને પરદેશી સત્તાઓ આ દેશમાં આવી પરંતુ આ દેશની અસ્મિતાનો ધ્વજ હંમેશાથી ભગવો જ રહ્યો છે. દરેક રીતે સામર્થ્યવાન એવું આ આર્યાવર્ત પૂર્ણ દ્રઢતા સાથે માને છે કે અમારા પાયામાં વેદના વિચારો, ઋષિઓ, વીર વીરાંગનાઓ, સંતો અને સતીઓ છે. અહીં પદ પદ પર ક્રાંતિ અને માનવતાની પ્રાપ્તિ માટેના બલિદાનો છે એ દરેકના પ્રતિક સ્વરૂપે આપણે ભગવા ધ્વજને આજકાલ કે થોડા વર્ષોથી નહી, પરંતુ આદિ કાળથી સ્વીકાર્યો છે. ભગવો ધ્વજ એ જ અમારી શાન છે, માન છે, સ્વાભિમાન છે. એ ધ્વજ તળે જ અનેક લોકોના બલિદાનો અને અમારો ભવ્ય વારસો રચાયો છે, જે અમારા જીવવામાં અને વિકસિત થવામાં માર્ગદર્શક છે. આ ભગવો ધ્વજ એ જ અમારો પ્રાણ છે, ચેતના છે, કીર્તિ છે.આવી અસ્મિતા જગવાનારું આ પુસ્તક છે કે જેનું અધ્યયન કરીને આર્ય વ્યક્તિઓમાં ભગવા ધ્વજ પ્રતિ સભાનતા અને ગૌરવ વધશે. તેવા ભાવથી આ પુસ્તકનું પ્રકાશન સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા કરવામાં આવ્યું છે જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ.ભગવો ધ્વજ જ શા માટે? શું ભગવો ધ્વજ પહેલાથી જ છે કે ત્યારબાદ અમુક ધર્મના આગ્રહીઓના આગ્રહથી રાખવામાં આવ્યો છે? શું આજે પણ આપણો ધ્વજ ભગવો જ છે? શું ભગવો ધ્વજ માત્ર આપણા હિંદુઓનો જ છે? શું આ આર્યાવર્ત મુખ્યત્વે મૂળભૂત રીતે હિંદુઓનું નથી? શું દેવતાઓનો ધ્વજ પણ આ ભગવો ધ્વજ જ છે? ભગવા ધ્વજનું વર્ણન વેદોમાં છે? ભગવા ધ્વજ માટે આપણની દ્રઢતા, સમજણ વધારના અને ગૌરવ પમાડે એવા દરેક પ્રશ્નોના ઉતરો પાઠકોને આ ‘આર્યોનો ભગવો ધ્વજ’ પુસ્તક દ્વારા પ્રાપ્ત થઇ શકશે એવી અમારી દ્રઢ ધારણા છે.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
ગીતાનું રાજકીય તત્વજ્ઞાન-Gitanu Rajkiy Tatvagyan
₹ 150.00Cum sociis natoque penatibus et magnis dis parturient montes, nascetur ridiculus mus. Maecenas vitae viverra risus. Vivamus eget accumsan elit, tincidunt pharetra orci. Maecenas neque mi, porttitor eu ullamcorper nec, aliquet eu nulla. Mauris maximus turpis tellus, vel aliquam neque aliquet accumsan. Maecenas ultrices facilisis libero, eu laoreet mauris. Integer non aliquam sapien, ut auctor sem. Vivamus urna urna, eleifend eget augue sed, pulvinar rutrum enim. Nullam lacinia mauris vel mattis lacinia.
-
-
હિંદુ સંઘટન-Hindu sanghatan
₹ 60.00પરિચય‘હિંદુ સંઘટન’ આ પુસ્તક હિંદુઓની સંઘટન શક્તિમાં નવો પ્રાણ પૂરીને ચેતના જગવાનારું પુસ્તક છે. संघे शक्ति कलोयुगे ની ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારું છે. હજારો વર્ષોથી આપણી પાસે ધન, સાધન, સંપત્તિ, વ્યક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, તકનીકી, વારસો, નીતિઓ, બળ, બુદ્ધિ, કુદરતી સંપદાઓ, વ્યવસ્થાઓ વગેરેમાંથી કોઈપણ બાબતનો અભાવ નથી. છતાંય પણ આપણે કંઈ કેટલાની ગુલામીઓ, અસહનીય યાતનાઓ ભોગવી અને આજે પણ આપણે આપણું પૂર્ણ હિન્દવી સ્વરાજ્ય પ્રાપ્ત કરી શક્યા નથી ! તેનું કારણ છે આપણા ઐક્યનો અભાવ ! છેલ્લા હજાર વર્ષથી આપણે બધું ભણ્યા પરંતુ, આપણે ઐક્યના પાઠ ભણ્યા નથી અને જે કંઈ આપણી દુર્દશા થઇ છે અને થઇ રહી છે તેનું એકમેવ કારણ છે આપણામાં ઐક્યનો અભાવ.યજ્ઞ – સંગતીકરણ, મૈત્રીકરણ, દેવપૂજા અને દાનના આદર્શ પર ઉભેલી આપણી હિંદુ સનાતન સંસ્કૃતિ તેમજ મેધાજનન, સંગઠન અને વિજયની નીતિ પર આધારિત આપણું વૈદિક સ્વરાજ્ય આપણા ઐક્યના અભાવે જ આપણાથી દુર થયું છે. ત્યારે આ પુસ્તક આપણી સંઘટનાનો અભાવ, તેના કારણો, તેના ત્વરિત તેમજ દુરગામી પરિણામો, સંઘટન શક્તિ, સંઘટન શક્તિ કેવી રીતે થઇ શકે, સંઘટના માટેના આપણા કર્તવ્યો વગેરે વાતોને એવી ઉતમ પદ્ધતિથી અહી જણાવે છે કે વાચક ભાઈઓ બહેનો સરળતાથી સમજી શકશે. આ પુસ્તક હિંદની પ્રજા વાંચશે, જીવનમાં ઉતારીને વ્યવહારમાં લાવશે તો હિન્દુસ્થાનની સંઘટના થતા કોઈ રોકી શકશે નહી.પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. સહુ હિંદુ, સનાતની, ભારતીય ભાઈ બહેનો સુધી આ ઐક્યના તત્વને સાહિત્ય સ્વરૂપે પહોચાડવાનું ભગીરથ કાર્ય આરંભ કર્યું છે ત્યારે ‘અખંડ હિંદુ સંઘટના’ ના આ મહાયજ્ઞમાં આપ સહુ સહભાગી થશો તો ભગવાન વેદનારાયણ, અગણિત વીર વીરાંગનાઓ, સંતો, ઋષિઓ, મહાપુરુષો, સતીઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી ગણાશે.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી

















