સૂર્યભેદન વ્યાયામ-Suryabhedan Vyayam

સૂર્યભેદન વ્યાયામ
આ યોગીઓની બળવર્ધક વ્યાયામ પદ્ધતિ છે. એની અત્યાર સુધીમાં મરાઠી, હિંદી અને ગુજરાતી ભાષામાં ૩૦ હજાર કરતાં પણ વધારે પ્રતો વેંચાઈ ચૂકી છે. હવે આ પુસ્તક પુનઃ જરૂરી સુધારા સાથે છપાયું છે. મને આશા છે, કે એ આ પુસ્તક દ્વારા ગુજરાતની જનતા સારી પેઠે લાભ ઉઠાવશે અને લોકોમાં એક નવી ચેતના જાગૃત કરશે.
ટૂંકમાં આ વ્યાયામ પાઠશાળાઓમાં અને મહાવિદ્યાલયો (સ્કૂલો અને કોલેજો) માં સામુદાયિક રીતે શરૂ કરાવવા જોઈએ. એના આચરણથી લાભ જ થશે. કંઈપણ નુકશાન યા તો ગેરફાયદો થવા સંભવ નથી. શાળા સંચાલકો એનો વિચાર કરે અને વિદ્યાર્થીઓને ફાયદો મળે એ માટે પ્રયત્ન કરશે.
સ્વરાજ્યમાં બળવાન યુવાનો નિર્માણ કરવા જોઈએ. એમાં કોઈને પણ સંદેહ હશે નહિ.
નિવેદન
પં. શ્રીપાદ શ્રીદામોદર સાતવળેકર

Compare

 70.00

98 in stock

Weight 90 g
Author :

Shripad Damodar Satwalekar

Pages :

56

Edition :

Third

Publishing Year :

2024

Language :

Gujarati

Binding :

Soft Binding

Publisher :

Swadhyay Mandal

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “સૂર્યભેદન વ્યાયામ-Suryabhedan Vyayam”

Your email address will not be published. Required fields are marked *