| Weight | 90 g |
|---|---|
| Author : | Shripad Damodar Satwalekar |
| Pages : | 56 |
| Edition : | Third |
| Publishing Year : | 2024 |
| Language : | Gujarati |
| Binding : | Soft Binding |
| Publisher : | Swadhyay Mandal |
સૂર્યભેદન વ્યાયામ-Suryabhedan Vyayam
સૂર્યભેદન વ્યાયામ
આ યોગીઓની બળવર્ધક વ્યાયામ પદ્ધતિ છે. એની અત્યાર સુધીમાં મરાઠી, હિંદી અને ગુજરાતી ભાષામાં ૩૦ હજાર કરતાં પણ વધારે પ્રતો વેંચાઈ ચૂકી છે. હવે આ પુસ્તક પુનઃ જરૂરી સુધારા સાથે છપાયું છે. મને આશા છે, કે એ આ પુસ્તક દ્વારા ગુજરાતની જનતા સારી પેઠે લાભ ઉઠાવશે અને લોકોમાં એક નવી ચેતના જાગૃત કરશે.
ટૂંકમાં આ વ્યાયામ પાઠશાળાઓમાં અને મહાવિદ્યાલયો (સ્કૂલો અને કોલેજો) માં સામુદાયિક રીતે શરૂ કરાવવા જોઈએ. એના આચરણથી લાભ જ થશે. કંઈપણ નુકશાન યા તો ગેરફાયદો થવા સંભવ નથી. શાળા સંચાલકો એનો વિચાર કરે અને વિદ્યાર્થીઓને ફાયદો મળે એ માટે પ્રયત્ન કરશે.
સ્વરાજ્યમાં બળવાન યુવાનો નિર્માણ કરવા જોઈએ. એમાં કોઈને પણ સંદેહ હશે નહિ.
નિવેદન
પં. શ્રીપાદ શ્રીદામોદર સાતવળેકર
₹ 70.00
98 in stock
Customer Reviews
There are no reviews yet.













Be the first to review “સૂર્યભેદન વ્યાયામ-Suryabhedan Vyayam”