-
सूर्य नमस्कार-Surya Namaskar
₹ 110.00हमने स्वयं सशास्त्र, समंत्र एवं खास पद्धतिसे प्रतिदिन सूर्यनमस्कारका नियमसे अभ्यास किया। हमने देखा कि इससे हमारी शारीरिक एवं मानसिक उन्नति बहुत हुई। ऐसी ही उन्नति सब स्त्री-पुरुषोंकी हो, इसी विचारसे हमने ‘सूर्य-नमस्कार’ नामकी छोटी पुस्तक मराठीमें लिखी। पंडित सातवलेकरजीने अपने ‘भारत-मुद्रणालय’ में छापकर उसे १९२२ ई. में प्रकाशित किया।
इस छोटी पुस्तकसे तथा हमारे अन्य लेखों एवं व्याख्यानोंके कारण सूर्यनमस्कारकी महत्ता महाराष्ट्रके बाहर उत्तरमें काश्मीर तक तथा दक्षिणमें लंका-सीलोन तक फैल गई। किंतु उत्तर भारत, दक्षिण भारत एवं लंकामें मराठी भाषाका प्रचार नहीं है। फलतः उन स्थानोंके अनेक आरोग्य-इच्छुक विद्वानोंने हमसे कहा तथा पत्रोंके द्वारा भी सूचित किया कि पुस्तक अंग्रेजी भाषामें लिखी जाये, जिससे संपूर्ण भारतवर्षमें, यही नहीं, भारतसे बाहर भी सूर्यनमस्कारकी आवश्यकता एवं महत्ता प्रतीत हो। हमें भी यह बात जँची और सन १९२८ ई. में ‘सूर्य-नमस्कार’ नामकी पुस्तक अंग्रेजीमें प्रसिद्ध हुई। इस पुस्तकमें नमस्कार कैसे करना चाहिये, उनसे शरीरके कौन कौन स्नायु और अन्तरिंद्रियाँ सुदृढ होती हैं, चित्तकी एकाग्रता कैसे बढती है, किसको कितना लाभ हुआ, नमस्कारोंसे सोलह आना लाभ होनेके लिये योग्य आहार कौनसा है, आहार कैसे तैयार करना चाहिए इत्यादि अनेक आनुषंगिक महत्त्वके विषयोंका विवेचन किया और विषयको स्पष्ट करनेके लिये ३०-३२ चित्र भी दिये। इसलिए यह अंग्रेजी पुस्तक मराठी पुस्तककी अपेक्षा बहुत बडी हो गई। वह हिंदुस्थानमें इतना पसंद आयी कि वह अबतक तीन बार छप चुकी और उसका भाषांतर हिंदी, कानडी, तेलगू, तामिल, गुजराती, बंगाली भाषाओंमें हुआ। इन भाषाओंमें भी यह पुस्तक अनेक बार छप चुकी। इसके सिवा मल्यालम और उर्दू भाषाओंमें भाषांतर हो रहा है।
इस पुस्तकमें हमारे अंग्रेजी पुस्तककी सब बातें संक्षेपमें दी हैं। नमस्कारके कुछ आसनोंमें, आसनोंके प्राणायाममें और अन्यान्य बातोंमें जो जो सुधार अबतक हुए, वे सब इस पुस्तकमें शामिल किए हैं। इस पुस्तकके साथ नमस्कारका बडा चित्रपट भी तैयार किया है। उसमें दसों आसनोंके बडे चित्र देकर प्रत्येक आसन शास्त्रोक्त प्राणायाम सहित कैसे किया जाय, इसकी सविस्तर सूचना भी दी गई है।
सूज्ञ पाठकोंसे हम यही आशा करते हैं कि वे सब आबालवृद्ध स्त्रीपुरुष शास्त्रशुद्ध एवं विशेष पद्धतिसे नमस्कार करके अपना शारीरिक और मानसिक-उभयविध कल्याण कर लें, तथा अपना अनुभव दूसरोंसे कहकर उन्हें भी नमस्कार करनेके लिए उत्साहित करें।भवानराव पंडित (औंध नरेश)
-
सूर्यभेदन व्यायाम-Suryabhedan Vyayam
₹ 70.00सूर्यभेदन व्यायामयह योगियोंकी बलवर्धक व्यायाम पद्धति है। अब तक इसकी मराठी, हिंदी और गुजराती भाषाओंमें 30 हजारसे ज्यादा प्रतियां बिक चुकी हैं। पुस्तकको अब आवश्यक सुधारोंके साथ पुनः प्रकाशित किया गया है। मुझे आशा है कि इस पुस्तकके माध्यमसे हरेक भारतीयको लाभ होगा और उनमें एक नई चेतना जागृत होगी।संक्षेप में यह अभ्यास सामुदायिक आधार पर पाठशाला और महाविद्यालयों (स्कूलों और कॉलेजों) में शुरू किया जाना चाहिए। इसके आचरणसे लाभ ही लाभ होगा। किसी हानिकी कोई संभावना नहीं है। स्कूलोंके संचालक इस पर विचार कर विद्यार्थियोंको लाभ पहुंचानेका प्रयास करेंगे।स्वराज्यमें सशक्त युवाओंका निर्माण होना चाहिए। इसमें किसी को कोई संदेह नहीं होगा।निवेदन –पं. श्रीपाद श्रीदामोदर सातवळेकर -
हिंदु संघटन-Hindu Sanghatan
₹ 60.00परिचय‘हिन्दु संघटन’ यह पुस्तक हिन्दुओकी संघटन शक्तिमें नया प्राण फूंककर चेतना जगानेवाला पुस्तक है। ‘संघे शक्ति कलोयुगे’ के पदको चरितार्थ करनेवाला है। धन, साधन, संपत्ति, व्यक्ति, ज्ञान, विज्ञान, तत्वज्ञान, तकनिकी, विरासत, नीतियां, बल, बुद्धि, कुदरती संपदाए, व्यवस्थाए इत्यादिमेंसे हमारे पास पिछले हजारो वर्षोंसे किसीकी भी कमी न होनेपर भी हम कितनोंकी गुलामियां, असहनीय यातनायें भोगकर आज भी पूर्ण हिन्दवी स्वराज्य प्राप्त नहीं कर पाए! इसका कारण है हमारी एकताका अभाव! पिछले हज़ारो वर्षोंसे हमने सबकुछ प्राप्त किया, हमे सबकुछ पढाया गया पर हमें एक्यके पाठ नहीं पढ़ाये गये, जो भी दुर्दशा आजतक हमारी हुई है और हो रही है उन सबका एकमात्र कारण है हममें एकता का अभाव।हमारी एकताके अभावसे ही यज्ञ – संगतिकरण, मैत्रिकरण, देवपूजा, और दानके आदर्श पर खड़ी हमारी हिन्दु सनातन संस्कृति तथा मेधाजनन, संगठन और विजयकी नीति पर आधारित हमारा वैदिक स्वराज्य हमसे दूर हुआ है। ऐसे समयमें यह पुस्तक हमारी संघटनाका अभाव, उसके कारण, उसके त्वरित तथा दूरगामी परिणाम, संघटन शक्ति, संघटन शक्तिको कैसे मजबूत करे, संघटनके लिए हमारे कर्तव्य इन सभी बातोंको एसी उत्तम शैलीसे बताता है की वाचक मित्र बड़ी सरलतासे समज सके। यह पुस्तक हिन्दकी प्रजा पढ़ेंगी, जीवन व्यवहारमें लायेंगी तो हिन्दुस्थानकी संघटना होनेसे कोई रोक नहीं पायेगा।पंडित श्रीपाद दामोदर सातवळेकर द्वारा रचित स्वाध्याय मंडल किल्ला पारडीकी ओरसे इस पुस्तकको पुनः प्रकाशित करते हुए हमें अत्यंत खुशी और गर्वकी अनुभूति हो रही है। सभी हिन्दु, सनातनी और भारतीय भाई-बहनों तक एकताके इस तत्वको साहित्यके रूपमें पहुंचानेका भगीरथ कार्य प्रारम्भ किया है, उसी प्रकार यदि आप सभी लोग ‘अखण्ड हिन्दु संघटना’ के इस महान यज्ञमें भाग लेंगे तो यह भगवान वेदनारायण, असंख्य वीर योद्धाओं, संतों, मुनियों, महापुरुषों और सतियोंके प्रति कृतज्ञताकी अभिव्यक्ति मानी जाएगी।निवेदनस्वाध्याय मण्डल, किल्ला पारडी -
અખંડ હિંદુસ્તાન-Akhand Hindustan
₹ 75.00પરિચયહિંદુસ્થાન અખંડ જ હોય! અખંડ હોય એ જ આપણું હિંદુસ્થાન છે. આઝાદ ભારતમાં અખંડ હિંદુસ્થાનની પ્રાપ્તિ જ આપણું પરમ લક્ષ્ય છે અને હિંદુસ્થાન માટે જીવનની આહુતિ આપનારી મહાન હુતાત્માઓને સાચા અર્થની શ્રદ્ધાંજલિ છે, કૃતજ્ઞતા છે.આ માટીના કણકણથી નિર્મિત સહુનું કર્તવ્ય છે કે હિંદુસ્થાન અખંડ બને. અખંડ હિંદુસ્થાન જ આપણું મૂળભૂત અને પૂર્ણ સ્વરૂપ છે. અખંડ હિંદુસ્થાન જ શિવ છે, શક્તિ છે, નારાયણ છે, સૂર્ય છે, ગણેશ છે, આપણો આત્મા છે, સનાતન છે, વૈભવ છે, શોભા છે, આપણું પૂર્ણ સ્વરૂપ અને આપણું સર્વસ્વ છે.અખંડ હિંદુસ્થાન પુસ્તક દ્વારા આર્યાવર્ત, ભારત, હિંદુસ્થાનની ભૌગોલિક અને ભાવનિક એમ પૂર્ણ સ્વરૂપની સ્પષ્ટ સમજણ આપી છે. દેવતાઓ વડે નિર્માણ થયેલી આ ભૂમિ અને તેના નગરો, ઋષિઓના તપથી વધેલું સત્વ, ભગવદ સ્વરૂપ આ માતૃભૂમિ અખંડ હો. એ જ આપણી શિવ શક્તિ સ્વરૂપા છે. અમે તેના જ ભક્ત છીએ, તેને જ અમે માં કહીને હાંક મારી છે અને તે જ ખંડિત હો એ અમારા માટે અસહનીય છે. તેમજ તેનું અખંડત્વ અને આપણી એકતાનું અખંડ હોવામાં જ આપણી શોભા છે.અખંડ હિંદુસ્થાનનું સ્પષ્ટ ચિત્રણ અને સમજણ આપનારા આ પુસ્તકનું અધ્યયન કરનારા દરેક વ્યક્તિના મનમાં એકવાર તો અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના ધ્યેયનું જાગરણ અવશ્ય થશે જ. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. આપણને સહુને અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના લક્ષ્યનું વળગણ થાય તેવી ભાવનાથી લખાયેલું અને પ્રકાશિત થયેલું આ પુસ્તક દરેક વ્યક્તિ સુધી પહોચે તેવી પ્રાર્થના.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
-
આર્યોનો ભગવો ધ્વજ-Aaryono Bhagvo Dhvaj
₹ 60.00પરિચયધ્વજ એ કોઈપણ રાષ્ટ્ર, સંસ્થા, સમૂહ, વિચાર, યૌદ્ધાની કીર્તિ અને સ્વાભિમાનનું સ્વરૂપ હોય છે. રાષ્ટ્રની કીર્તિ, યશ, ધન, પ્રતિષ્ઠા, સત્તા, સૌંદર્ય, બળની વિજય પતાકા હંમેશા લહેરાતી રહે એ પ્રત્યેક રાષ્ટ્રની અને તે રાષ્ટ્રના લોકોની સહ્રદય લાગણી અને દ્રઢ ભાવના હોય છે.આર્ય એટલે શ્રેષ્ઠ અને આર્ય એટલે તેમનું બધું જ શ્રેષ્ઠ. આર્યાવર્તની આ ભૂમિમાં અનેક રાજાઓ, ચક્રવર્તી સમ્રાટો આવ્યા અને ઉત્તમ શાસનથી પ્રજાને સુખી કરીને દેવલોક પ્રાપ્ત કર્યો. અનેક પાશવી અને પરદેશી સત્તાઓ આ દેશમાં આવી પરંતુ આ દેશની અસ્મિતાનો ધ્વજ હંમેશાથી ભગવો જ રહ્યો છે. દરેક રીતે સામર્થ્યવાન એવું આ આર્યાવર્ત પૂર્ણ દ્રઢતા સાથે માને છે કે અમારા પાયામાં વેદના વિચારો, ઋષિઓ, વીર વીરાંગનાઓ, સંતો અને સતીઓ છે. અહીં પદ પદ પર ક્રાંતિ અને માનવતાની પ્રાપ્તિ માટેના બલિદાનો છે એ દરેકના પ્રતિક સ્વરૂપે આપણે ભગવા ધ્વજને આજકાલ કે થોડા વર્ષોથી નહી, પરંતુ આદિ કાળથી સ્વીકાર્યો છે. ભગવો ધ્વજ એ જ અમારી શાન છે, માન છે, સ્વાભિમાન છે. એ ધ્વજ તળે જ અનેક લોકોના બલિદાનો અને અમારો ભવ્ય વારસો રચાયો છે, જે અમારા જીવવામાં અને વિકસિત થવામાં માર્ગદર્શક છે. આ ભગવો ધ્વજ એ જ અમારો પ્રાણ છે, ચેતના છે, કીર્તિ છે.આવી અસ્મિતા જગવાનારું આ પુસ્તક છે કે જેનું અધ્યયન કરીને આર્ય વ્યક્તિઓમાં ભગવા ધ્વજ પ્રતિ સભાનતા અને ગૌરવ વધશે. તેવા ભાવથી આ પુસ્તકનું પ્રકાશન સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા કરવામાં આવ્યું છે જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ.ભગવો ધ્વજ જ શા માટે? શું ભગવો ધ્વજ પહેલાથી જ છે કે ત્યારબાદ અમુક ધર્મના આગ્રહીઓના આગ્રહથી રાખવામાં આવ્યો છે? શું આજે પણ આપણો ધ્વજ ભગવો જ છે? શું ભગવો ધ્વજ માત્ર આપણા હિંદુઓનો જ છે? શું આ આર્યાવર્ત મુખ્યત્વે મૂળભૂત રીતે હિંદુઓનું નથી? શું દેવતાઓનો ધ્વજ પણ આ ભગવો ધ્વજ જ છે? ભગવા ધ્વજનું વર્ણન વેદોમાં છે? ભગવા ધ્વજ માટે આપણની દ્રઢતા, સમજણ વધારના અને ગૌરવ પમાડે એવા દરેક પ્રશ્નોના ઉતરો પાઠકોને આ ‘આર્યોનો ભગવો ધ્વજ’ પુસ્તક દ્વારા પ્રાપ્ત થઇ શકશે એવી અમારી દ્રઢ ધારણા છે.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
-
ઐતરેય ઉપનિષદ-Aitareya Upanishad
₹ 60.00Maecenas iaculis mauris lacus, nec bibendum tellus maximus non. Proin eget dictum eros, sed viverra diam. Praesent eu rhoncus eros. In hac habitasse platea dictumst. Curabitur sagittis tristique odio eget pharetra. Aenean cursus congue est non dignissim. Ut mattis augue eu purus tristique, vitae fermentum libero sagittis. Etiam euismod magna neque, suscipit lobortis augue porta non. Interdum et malesuada fames ac ante ipsum primis in faucibus. Quisque id ullamcorper ex. Etiam vestibulum felis at leo sodales aliquam. Donec risus nisi, ornare ut nisi non, vulputate dapibus turpis. Vestibulum non rhoncus lacus.
-
ઓમ શાંતિ શાંતિ શાંતિ-Om Shanti Shanti Shanti
₹ 30.00Cum sociis natoque penatibus et magnis dis parturient montes, nascetur ridiculus mus. Maecenas vitae viverra risus. Vivamus eget accumsan elit, tincidunt pharetra orci. Maecenas neque mi, porttitor eu ullamcorper nec, aliquet eu nulla. Mauris maximus turpis tellus, vel aliquam neque aliquet accumsan. Maecenas ultrices facilisis libero, eu laoreet mauris. Integer non aliquam sapien, ut auctor sem. Vivamus urna urna, eleifend eget augue sed, pulvinar rutrum enim. Nullam lacinia mauris vel mattis lacinia.
-
ગીતાનું રાજકીય તત્વજ્ઞાન-Gitanu Rajkiy Tatvagyan
₹ 150.00Cum sociis natoque penatibus et magnis dis parturient montes, nascetur ridiculus mus. Maecenas vitae viverra risus. Vivamus eget accumsan elit, tincidunt pharetra orci. Maecenas neque mi, porttitor eu ullamcorper nec, aliquet eu nulla. Mauris maximus turpis tellus, vel aliquam neque aliquet accumsan. Maecenas ultrices facilisis libero, eu laoreet mauris. Integer non aliquam sapien, ut auctor sem. Vivamus urna urna, eleifend eget augue sed, pulvinar rutrum enim. Nullam lacinia mauris vel mattis lacinia.
-
-



















