સંસ્કૃત સ્વયં શિક્ષક ૧ થી ૪ - Sanskrit Swayam Sikshak 1 To 4
Author: Pandit Shripad Damodar Satwalekar
You save ₹174!
विवरण (Description)
દરેક ભારતીયનું કર્તવ્ય છે કે તેઓ સંસ્કૃત શીખે અને વેદ તથા અન્ય શાસ્ત્રોનું વાંચન, મનન તેમજ અધ્યયન કરી વિશ્વને માર્ગદર્શન આપે. માટે જો તમે સંસ્કૃત શીખવાની ઈચ્છા ધરાવતા હોવ તો આ પુસ્તક અવશ્ય વાંચશો. આ પુસ્તક અત્યંત સરળ છે. કોઈ બીજા વ્યક્તિની સહાયતા વિના દરરોજ અડધો કે એક કલાક અધ્યયન કરવાથી રામાયણ-મહાભારત વાંચવાની, સમજવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. સંસ્કૃત પ્રેમીઓ માટે આ ગ્રંથ પુનઃમુદ્રિત થઈને નવા સ્વરૂપે પ્રકટ કરવામાં આવે છે.
More Books
More valuable books from स्वाध्याय मंडल
ભારતીય સંસ્કૃતિ - Bharatiya Sanskruti
Pandit Shripad Damodar Satwale...
1. अग्निदेवतामें आदर्श पुरुषका दर्शन
Pandit Shripad Damodar Satwale...
2. वैदिक अर्थव्यवस्था और स्वामित्वका सिद्धांत
Pandit Shripad Damodar Satwale...
3. अपना स्वराज्य
Pandit Shripad Damodar Satwale...